Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 1

Release Date:

એવા સમાચાર સાંભળતા કે તક્ષક નાગે  રાજા પરીક્ષિતને ડસી લીધા છે, પરીક્ષિતનો પુત્ર જન્મેજયખૂબ ઉગ્ર થઈ જાય છે. એ એવા પ્રકારના યજ્ઞનું આયોજન કરે છે કે જેમાં સાપો પોતાની જાતે જ આવીને હોમાઈ જાય. તક્ષક નાગને આ વાતની જાણ થતા તે ઇન્દ્રના રક્ષણમાં જાય છે, અને જ્યારે જન્મેજય ઈન્દ્ર અને તક્ષક બંનેને હોમવા માટે નો યજ્ઞ કરે છે, ત્યારે બૃહસ્પતિજી આવીને જન્મેજયને મૃત્યુના નિમિત્ત વિષયની વાત સમજાવે છે.

---

Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 1

Title
Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 1
Copyright
Release Date

flashback