Bhagvat Puran Skandh 12 Adhyay 10

Release Date:

માર્કેન્ડય ઋષિ  પોતાના આશ્રમ પાસે ભગવાનના શરણાગત ભાવમાં તન્મય થઈ ગયા છે ત્યારે આકાશ માર્ગેથી વિચરણ કરતા ભગવાન શંકર, પાર્વતીજી, અને તેમના ગણ ત્યાં પધારે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને વરદાન માગવા કહે છે અને માર્કેન્ડય ઋષિ  ભગવાન પાસેથી તે ભગવાનના ચરણોમાં સ્થાપિત રહી શકે એવું  વરદાન માંગે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને જણાવે છે કે તેઓ પોતાના ભક્તોને હૃદયમાં અને શિરોધાર કરે છે. 

---

Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Bhagvat Puran Skandh 12 Adhyay 10

Title
Bhagvat Puran Skandh 12 Adhyay 10
Copyright
Release Date

flashback