Bhagvat Puran Skandh 11 Adhyay 30
Release Date:
આજના અધ્યાયમાં આપણે ભગવાને યદુકુળનો સંહાર પ્રભાસ ક્ષેત્રમાં કેવી રીતે કરાવે કરાવ્યો તેની વાત સાંભળીશું. પોતાના કુળના મહાવીરઓ અને વીરોનો સંહાર થતાં, અને બલરામજીના પરંપળમાં લીન થયાની વાત જાણીને, ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ સ્વરૂપ માં બેસી ગયા. ત્યાં જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના પગની લાલીમા જોઈ ને એવું જાણ્યું કે આ એક મૃગ છે અને પોતાના બાણથી ભગવાનના પગ ને વીંધી નાખ્યો. જ્યારે તેણે જોયું કે આ તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે, ત્યારે તેણે ભગવાનની માફી માગી, અને ભગવાને તેને સંદેહ સ્વર્ગમાં મોકલી આપ્યો. ત્યારબાદ, ભગવાને પોતાના સારથિ દારુક ને દ્વારિકામાં બધાને સંદેશ આપવાની આજ્ઞા કરી, અને પોતે સ્વધામ આવવાની તૈયારી કરી.
Bhagvat Puran Skandh 11 Adhyay 30